ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન યશપાલ સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન યશપાલ સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટસ પ્લુટો પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટસ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? ઉમાશંકર જોષી શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP