ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ઉમાશંકર જોશી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ ખબરદાર કવિ નર્મદ કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ ખબરદાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. વડનગર સુરત અમદાવાદ નડિયાદ વડનગર સુરત અમદાવાદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP