ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? નાનાભાઈ બટ્ટ ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદે અસાઈતે જનાર્દને ભાલણે પ્રેમાનંદે અસાઈતે જનાર્દને ભાલણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 6 ઠ્ઠી સદીથી 8મી સદી 14 મી સદીથી 18મી સદી 9 મી સદીથી 10મી સદી 11 મી સદીથી 13મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 14 મી સદીથી 18મી સદી 9 મી સદીથી 10મી સદી 11 મી સદીથી 13મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? એકવસ વેનીટી ફેર ધ ક્રાઉન આઉટલેન્ડર એકવસ વેનીટી ફેર ધ ક્રાઉન આઉટલેન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP