ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ઉમાશંકર જોશી
ચંદ્રકાન્ત બક્ષી
નાનાભાઈ બટ્ટ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 2,3,4
ફક્ત 1,3,4
ફક્ત 1,2,3,4
ફક્ત 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
1. મીરાં
2. હરીન્દ્ર દવે
3. બોટાદકર
4. નર્મદ

a-4, b-3, c-1, d-2
a-2, b-4, c-3, d-1
a-1, b-4, c-2, d-3
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
ભવાની રૂપરેખા
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP