ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

અઢારસો સત્તાવન
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
કોઈનો લાડકવાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મૂળશંકર મૂલાણી
અરદેશર ખબરદાર
બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP