ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? સ્વામી સચ્ચિદાનંદ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ સ્વામી સચ્ચિદાનંદ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ચાણસ્મા રાજકોટ તારંગા ભીલોડા ચાણસ્મા રાજકોટ તારંગા ભીલોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 700 રૂા. 100 રૂા. 500 રૂા. 250 રૂા. 700 રૂા. 100 રૂા. 500 રૂા. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી કાકા કાલેલકર નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP