ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? લોર્ડ માઉન્ટબેટન ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ લોર્ડ માઉન્ટબેટન ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 2000-05 2002-07 1995-2000 1993-98 2000-05 2002-07 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP