ભારતનું બંધારણ (Constitution Of India)
ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ?

વાઈસરોય લોર્ડ ઈર્વિન
પંડિત જવાહરલાલ નહેરુ
લોર્ડ માઉન્ટબેટન
ડો. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે

તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ
તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય.
આપેલ તમામ કારણો જરૂરી છે
તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

અનુભવી વ્યકિત દ્વારા લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
બહુમતિથી લેવાય
સર્વાનુમતે લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

રાજ્યસભામાં
સંસદની સંયુકત બેઠકમાં
કોઈપણ સદનમાં
લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP