GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

પં. જવાહરલાલ નહેરૂ
એસ. બંગરપ્પા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી
ઉમાશંકર આત્મારામ જોષી
ઉમાશંકર જેઠાલાલ જોષી
ઉમાશંકર નર્મદાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

રાજ્યના ચીફ સેક્રેટરી
સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
રાજ્યના રાજ્યપાલો
ભારતનાં એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP