GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

લોકશાહીના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

પ્રથમ નાણાં પંચથી
બંધારણના આરંભથી
પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ
73મા બંધારણ સુધારા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના પ્રથમ સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP