GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

લોકસભાના અધ્યક્ષ બને છે.
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
બન્નેના અધ્યક્ષ બની શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ?
‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’

ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP