ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્જિત દરજ્જો અર્પિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પક્ષી - મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 48 47 46 45 48 47 46 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP