ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 55 53 54 56 55 53 54 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? એસ. રંગનાથન એ. કે. રોય વી. નરહરિ રાવ એ. કે. ચંદ્રા એસ. રંગનાથન એ. કે. રોય વી. નરહરિ રાવ એ. કે. ચંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નીતિ આયોગ નાણાપંચ કેન્દ્ર સરકાર આયોજન પંચ નીતિ આયોગ નાણાપંચ કેન્દ્ર સરકાર આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP