ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? ફક્ત વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL શું છે ? પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/10 1/2 1/4 1/8 1/10 1/2 1/4 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP