ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

પ્રીતિસેન ગુપ્તા
તારાબહેન મોડક
ધીરુબહેન પટેલ
શરીફા વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
વિષ્ણુગુપ્ત
યશોદામા બીજો
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ધ્રુવાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન
તીર્થાખ્યાન
નવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP