ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો
અલીખાન બલોચ - શૂન્ય
ઉમાશંકર જોષી - ધૂમકેતુ
સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

માઘ નવરાત્રી
આસો નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
અષાઢ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP