ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

દુલા ભાયા કાગ
હેમુદાન ગઢવી
ઝવેરચંદ મેઘાણી
પીંગળશી ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

ઉમાશંકર જોશી
નિરંજન ત્રિવેદી
જોસેફ મેકવાન
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

મણીભાઈ દેસાઈ
જયંતિ દલાલ
રમણલાલ શાહ
નગીનદાસ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

કિલષ્ટ શૈલી
પ્રાસાદિક શૈલી
ડોલન શૈલી
પ્રવાહી શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP