ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? ઉમાશંકર જોશી નિરંજન ત્રિવેદી જોસેફ મેકવાન કરસનદાસ માણેક ઉમાશંકર જોશી નિરંજન ત્રિવેદી જોસેફ મેકવાન કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ નગીનદાસ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? કિલષ્ટ શૈલી પ્રાસાદિક શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી કિલષ્ટ શૈલી પ્રાસાદિક શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP