ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ કલાપી ભોમિયો શેષ મેઘનાદ કલાપી ભોમિયો શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. ધંધુકા માંડવી બાવળા હીરાપુર ધંધુકા માંડવી બાવળા હીરાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ વિનેશ અંતાણી વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ મકરંદ દવે તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ મકરંદ દવે તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP