ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

વિશ્વનાથ ભટ્ટ
આદિલ મન્સૂરી
જયંતિલાલ ગોહેલ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP