GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ?

રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે.
રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે.
બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

ફેડરીક ટેલર
પીટર એફ. ડ્રકર
હેનરી ફિયોલ
જ્યોર્જ આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ક્યો વિષય ભારતીય બંધારણ મુજબ ‘સમવર્તી યાદી'નો છે ?

બેંક-વ્યવસાય
શેર બજારો અને વાયદા બજારો
વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયો
વીમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ?

ભાસ્કરાચાર્ય
વરાહમિહિર
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં 17 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ઉજવણી થઈ રહી છે તે " આદિ મહોત્સવ " કયા વિસ્તારમાં છે ?

ગુજરાતના રાજકોટમાં
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં
ઉત્તર પ્રદેશના લખનૌમાં
લેહ-લદ્દાખમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP