GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કઈ ઘટના ભારતમાં 1984 માં બનેલી નહીં ? ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘માનવીય લાયકાત, શિક્ષણ અને અનુભવ કાર્ય કરવા માટે જરૂરી છે.’ આ પ્રકારનું લેખિત નિવેદન નીચેના પૈકી કોના દ્વારા વ્યક્ત થાય છે ? કાર્ય-વૃદ્ધિ કાર્ય-વર્ણન કાર્યશૈલી કાર્ય-સ્પષ્ટતા કાર્ય-વૃદ્ધિ કાર્ય-વર્ણન કાર્યશૈલી કાર્ય-સ્પષ્ટતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ? આપેલ તમામ ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે આપેલ તમામ ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે. RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "વિષ્ણુએ પાંજરું ખોલ્યું."રેખાંકિત પદની વિભક્તિ જણાવો. સંબંધાર્થે ષષ્ઠી કર્માર્થે દ્વિતીયા કર્તાર્થે પ્રથમા કરણાર્થે તૃતીયા સંબંધાર્થે ષષ્ઠી કર્માર્થે દ્વિતીયા કર્તાર્થે પ્રથમા કરણાર્થે તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 1001 ÷ 11ના 13 એટલે કેટલા થાય ? 5 17 7 27 5 17 7 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP