ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

રણજિતરામ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

શૈલેષ મહેતાને
નંદુલાલ મહેતાને
ગૌરાંગ મહેતાને
સુરેશ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ થોમસકુક
ન્યાયાધીશ વિલ્ફ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP