ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

મણિલાલ દ્વિવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

ગુલાબદાસ બ્રોકર
ડૉ. હરિવલ્લભ ભાયાણી
સંજુ વાળા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ઉમાશંકર જોશી
નાનાભાઈ બટ્ટ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP