ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

ગૌરાંગ મહેતાને
નંદુલાલ મહેતાને
સુરેશ મહેતાને
શૈલેષ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

સુદામાચરિત્ર
પુત્રવિવાહ
દાણાચાતુરી
દાણાલીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

આનંદશંકર ધ્રુવ
મહાભાગાંધીજી
પી. સી. વૈદ્ય
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP