GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ? 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MODEMનું પૂરું નામ જણાવો. મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર આપેલ પૈકી એક પણ નહીં મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર આપેલ પૈકી એક પણ નહીં મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 900 550 45 450 900 550 45 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. 17 અને 20 24 અને 13 15 અને 22 16 અને 21 17 અને 20 24 અને 13 15 અને 22 16 અને 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP