GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 138 139 137 136 138 139 137 136 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ? અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિ અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.___ I in his place, I would not do it. Were Had Am Was Were Had Am Was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1687 1761 1752 1681 1687 1761 1752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ? મોરબી અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP