Gujarat Police Constable Practice MCQ
વર્ષ 2017 ના સરસ્વતી સન્માન તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

હિમાંશુ પંડ્યા
ક્રિષ્ના સોબતી
રઘુવીર ચૌધરી
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

સિગ્મન ફોઈડ
સી.ટી. મોર્ગન
વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

22
52
32
42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP