ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? ઈલાઆરબ મહેતા ઈસુદાન ગઢવી વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા ઈસુદાન ગઢવી વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? સુજાણ બાદશાહ રાજા રખીદાસ સુજાણ બાદશાહ રાજા રખીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી કલાપી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? ભદ્રંભદ્ર હાસ્યમંદિર રાઈનો પર્વત શોધ ભદ્રંભદ્ર હાસ્યમંદિર રાઈનો પર્વત શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP