ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ
લાઘવ અને ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર
કાળચક્ર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP