ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

વજુ કોટક
કરસનદાસ માણેક
નરહિર પરીખ
દલસુખભાઈ માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

આ પૈકી કૌઈ નહિ
દસમા અને બારમા
આઠમ અને દસમા
સાતમા અને ચૌદમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
મણિલાલ દ્વિવેદી
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP