Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

હીરક
રજત
અમૃત
સૂવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ મેયો
લોર્ડ વેલેસ્લી
આપેલ પૈકી એક પણ નહીં
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ?

હાજીપીર
મીરાદાતાર
ભડિયાદ
દાતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
ચિરંજીવી યોજના
અમૃતમ્ યોજના
બાલસખા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

વાય. વી. રેડ્ડી
ડી. સુબ્બારાવ
જગદીશ ભગવતી
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP