Talati Practice MCQ Part - 8 વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? રજત અમૃત હીરક સૂવર્ણ રજત અમૃત હીરક સૂવર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 "યથાયોગ્ય’’ ક્યા પ્રકારનો સમાસ છે ? કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વન્દ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વન્દ્વ સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો sin A = 1/√10 હોય તો cos A = ___ √10/3 1 √10 3/√10 √10/3 1 √10 3/√10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ઉંદર ભૂંડ દેડકું ગરોળી ઉંદર ભૂંડ દેડકું ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP