Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

રજત
અમૃત
હીરક
સૂવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

ઉપકૃત
પરોપકારી
કૃતજ્ઞ
કૃતધ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"યથાયોગ્ય’’ ક્યા પ્રકારનો સમાસ છે ?

કર્મધારય સમાસ
અવ્યયીભાવ સમાસ
દ્વન્દ્વ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ઉંદર
ભૂંડ
દેડકું
ગરોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
ર.વ.દેસાઈ
રમણભાઈ નીલકંઠ
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP