GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ચકાસણી ઓડીટીંગ વાઉચિંગ ટેસ્ટિંગ ચકાસણી ઓડીટીંગ વાઉચિંગ ટેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે રોજબરોજનું કાર્ય નિશ્ચિત કાર્ય મુશ્કેલ કાર્ય પસંદગીનું કાર્ય રોજબરોજનું કાર્ય નિશ્ચિત કાર્ય મુશ્કેલ કાર્ય પસંદગીનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ? 50% 80% 70% 100% 50% 80% 70% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ રાહત કમિશનર CEO - GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO - GSDMA રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP