GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ચકાસણી
ઓડીટીંગ
વાઉચિંગ
ટેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આયોજનનું કાર્ય એટલે

રોજબરોજનું કાર્ય
નિશ્ચિત કાર્ય
મુશ્કેલ કાર્ય
પસંદગીનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ?

50%
80%
70%
100%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

મુખ્ય સચિવ
રાહત કમિશનર
CEO - GSDMA
રાહત નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
અનુભવનો નિચોડ
મેનેજરો નક્કી કરે તે
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP