GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? નિરિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ તપાસ ગણતરી નિરિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ તપાસ ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? માંડવી અંજાર કોટેશ્વર ભુજ માંડવી અંજાર કોટેશ્વર ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? આંતરિક તપાસ વચગાળાની તપાસ આંતરિક અંકુશ આંતરિક ઓડીટ આંતરિક તપાસ વચગાળાની તપાસ આંતરિક અંકુશ આંતરિક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ? ગતિ નિરીક્ષણ કર્મચારી નિરીક્ષણ ભિન્ન વેતનદર સમય નિરીક્ષણ ગતિ નિરીક્ષણ કર્મચારી નિરીક્ષણ ભિન્ન વેતનદર સમય નિરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 31/32 માત્રા ક્યા છંદમાં હોય છે ? દોહરો સવૈયા ચોપાઈ માલિની દોહરો સવૈયા ચોપાઈ માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP