ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

કિલષ્ટ શૈલી
ડોલન શૈલી
પ્રવાહી શૈલી
પ્રાસાદિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
હિન્દ સ્વરાજ
રખડવાનો આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP