ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી ડોલન શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી ડોલન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? જીજીવિષા આશકામંડલ અવકાશ યોગિની જીજીવિષા આશકામંડલ અવકાશ યોગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? ઝંડા ઝુલણ જૂઠણ મણિયાર આપેલ તમામ ઝંડા ઝુલણ જૂઠણ મણિયાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સીન જેવું આસન સિંહાસન સિંહનું આસન ચંદ્રાસન સીન જેવું આસન સિંહાસન સિંહનું આસન ચંદ્રાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત દોહરો પૃથ્વી સવૈયા હરિગીત દોહરો પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP