ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 1,2,3
ફક્ત 2,3,4
ફક્ત 1,3,4
ફક્ત 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાંત બક્ષી
જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
પુરુરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP