GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 153
કલમ – 155
કલમ – 161
કલમ – 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ
આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું
અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP