ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

પરિશિષ્ટ પર્વ
ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત
દયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

ધૂમકેતુ
સ્વામી સચ્ચિદાનંદ
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

ભોજાના ચાબખા
ધીરાની ગરબી
નંદશંકરની નવલકથા
નરસિંહ મહેતાના પ્રભાતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ચંદ્રહાસ આખ્યાન
ધ્રુવાખ્યાન
નવાખ્યાન
તીર્થાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP