ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

વડવાનલ - ધીરુ પટેલ
આંધળી ગલી - હિમાંશી શેલત
અણસાર - વર્ષા અડાલજા
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP