ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? પરમાત્મા આત્મા જીવાત્મા પ્રભુ પરમાત્મા આત્મા જીવાત્મા પ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? પશ્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP