ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

દાદાભાઈ નવરોજી
ઇચ્છારામ દેસાઈ
નર્મદશંકર દવે
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોળી
રમણલાલ વ. દેસાઈ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP