ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

લાખનો રસ (લાક્ષારસ)
એક પણ નહીં
આંબાના મોરનો રસ
એરંડિયાના તેલનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ?

રવિશંકર રાવળ
ઉમાશંકર જોશી
બચુભાઈ રાવત
હાજી મોહમદ અલારખિયા શિવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા
અરદેશર ખબરદાર
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP