ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ધ્રુવ ભટ્ટ
કનૈયાલાલ ભટ્ટ
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ
સુંદરમ
ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP