ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? રખીદાસ રાજા સુજાણ બાદશાહ રખીદાસ રાજા સુજાણ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? જગજિતસિંહ શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' હરજી લવજી દામાણી 'શયદા' જગજિતસિંહ શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' હરજી લવજી દામાણી 'શયદા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP