ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. નલિની ગણાત્રા
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ.ભોગીલાલ સાંડેસરા
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

વિનોદ જોષી
દલપત પઢીયાળ
યોગેશ ગઢવી
દિલીપ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP