ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત વિદ્યોતેજક મંડળ
ફાર્બસ ગુજરાતી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

કનૈયાલાલ મુનશી
ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP