ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? સુરત નડિયાદ રાજકોટ પેટલાદ સુરત નડિયાદ રાજકોટ પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા.વિ.પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? વર્ષાબેન અડાલજા પ્રકાશ એન. શાહ કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા પ્રકાશ એન. શાહ કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ જામનગર ભાવનગર કચ્છ રાજકોટ જામનગર ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP