ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? સુરત પેટલાદ નડિયાદ રાજકોટ સુરત પેટલાદ નડિયાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? કાળચક્ર વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો તુલસીક્યારો કાળચક્ર વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો તુલસીક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP