ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

જ્યોતીન્દ્ર દવે
ઈન્દુલાલ યાજ્ઞિક
ધૂમકેતુ
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

પ્રેમાનંદ યુગ
જૈન યુગ
હેમ યુગ
નરસિંહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP