ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ સુરત પેટલાદ નડિયાદ રાજકોટ સુરત પેટલાદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ? કાન્ત કલાપી નર્મદ સ્નેહરશ્મિ કાન્ત કલાપી નર્મદ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નર્મદ હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે નર્મદ હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP