ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? નરકેસરી શાણો દૂરબીન જ્ઞાનલાલ નરકેસરી શાણો દૂરબીન જ્ઞાનલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP