ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ભગત જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત જયોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન કોઈનો લાડકવાયો છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP