ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? કવિ કાન્ત ચુનીલાલ મડિયા પ્રબોધ જોષી ચંદ્રવદન મહેતા કવિ કાન્ત ચુનીલાલ મડિયા પ્રબોધ જોષી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? માનવીની ભવાઈ પાછલે બારણે વળામણાં મળેલા જીવ માનવીની ભવાઈ પાછલે બારણે વળામણાં મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? ધ્રુવાખ્યાન રામવિવાહ શિવ-ભીલડી સંવાદ રણયજ્ઞ ધ્રુવાખ્યાન રામવિવાહ શિવ-ભીલડી સંવાદ રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. મકરંદ દવે કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ મકરંદ દવે કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP