ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

બાપુસાહેબ ગાયકવાડ
ધીરો ભગત
દુલા ભાયા કાગ
દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

રા.વિ.પાઠક
ચંદ્રકાન્ત શેઠ
વેણીભાઈ પુરોહિત
ડૉ.ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
નર્મદાશંકર રેવાશંકર મહેતા
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP