Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

વિષવવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
કર્કવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
ત્રિભુવનદાસ લુહાર
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કોનો અર્થ “મધુર ગીત” થાય છે ?

સામવેદ
અથર્વવેદ
યજુર્વેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP