ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

બાલાભાઈ દેસાઈ
જયપ્રસાદ ઠાકર
જયેશચંદ્ર રણજીતરામ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

રમણલાલ વ. દેસાઈ
ધીરુબહેન પટેલ
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP