ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

રમણિક સામેશ્વર
નાનાભાઈ ભટ્ટ
અનિલ ચાવડા
હસમુખ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
પંડિત યુગ - કાન્ત, કલાપી
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

સ્વામી આનંદ
વિનોબા ભાવે
મહાત્મા ગાંધીજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

જોરાવરસિંહ જાદવ
ઝવેરચંદ મેઘાણી
દુલેરાય કારાણી
સાંઈરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP