ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?

વારલી ભીંત ચિત્ર
પટોળા
પીંછવાઈ
પીંછોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

રવિશંકર મહારાજ
પરીક્ષિણ મજુમદાર
મનુભાઈ પંચોળી દર્શક
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP