ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ ન્હાનાલાલ રણછોડભાઈ દયારામ દલપતરામ ન્હાનાલાલ રણછોડભાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઋગ્વેદમાં વાઘના કેટલા પ્રકાર જોવા મળે છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? મેમણ ખોજા પારસી યહૂદી મેમણ ખોજા પારસી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ? વારલી ભીંત ચિત્ર પટોળા પીંછવાઈ પીંછોરા વારલી ભીંત ચિત્ર પટોળા પીંછવાઈ પીંછોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉજ્જૈનમાં ભરાતો કુંભમેળો ___ થી ઓળખાય છે. મૃગસ્થ પ્રયાગ સિંહસ્થ એક પણ નહીં મૃગસ્થ પ્રયાગ સિંહસ્થ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ? રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર મનુભાઈ પંચોળી દર્શક નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર મનુભાઈ પંચોળી દર્શક નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP