ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ?

ધાર્મિકલાલ પંડ્યા
ભાર્ગવદાસ શુક્લા
રાઘવાનંદ
ધનરાજ સુખડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP