કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?

કિસાનઘાટ
નારાયણઘાટ
વિજયઘાટ
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ?

કોલકાતા નાઈટ રાઈડર્સ
રોયલ ચેલેન્જર બેંગલોર
મુંબઈ ઈન્ડિયન્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

ડૉ.રુકિમણી બેનરજી
આપેલ બંને
પ્રો.એરિક હનુશેક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ?

વર્ષ 2022
વર્ષ 2026
વર્ષ 2025
વર્ષ 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP