ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ? છોટુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ અંબુભાઈ પુરાણી રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ અંબુભાઈ પુરાણી રામપ્રસાદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? અમદાવાદ સુરત કલકત્તા મુંબઈ અમદાવાદ સુરત કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. શિવવાદ વૈષ્ણવવાદ એક પણ નહીં બૌદ્ધ શિવવાદ વૈષ્ણવવાદ એક પણ નહીં બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP