ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1950 1953 1951 1952 1950 1953 1951 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1965 1960 1976 1971 1965 1960 1976 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP