ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

25 મે, 1915
9 જાન્યુઆરી, 1915
12 ફેબ્રુઆરી, 1915
18 એપ્રિલ, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

રવિવાર
મંગળવાર
સોમવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
હરકોઈબાઈ અને રાકમબાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP