ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

9 જાન્યુઆરી, 1915
18 એપ્રિલ, 1915
25 મે, 1915
12 ફેબ્રુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP