ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? અકબર જહાંગીર ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર અકબર જહાંગીર ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? સ્કંદગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા સ્કંદગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP