ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી દેવળદેવી ચૌલાદેવી ઉદયમતી મીનળદેવી દેવળદેવી ચૌલાદેવી ઉદયમતી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1978 1984 1988 1973 1978 1984 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? સનોસણ (બનાસકાંઠા) હિંમતનગર સમોડા (પાટણ) વાલિયા (ભરૂચ) સનોસણ (બનાસકાંઠા) હિંમતનગર સમોડા (પાટણ) વાલિયા (ભરૂચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? અજિતનાથ પાર્શ્વનાથ આદિનાથ મલ્લીનાથ અજિતનાથ પાર્શ્વનાથ આદિનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP