ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

સ્નેહી પરમાર
લાલજી બ્રહ્મભટ્ટ
કરસનદાસ માણેક
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત
ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ
અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

મનુભાઈ પંચોળી
ન્હાનાલાલ
રામનારાયણ પાઠક
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

પ્રેમાનંદ
કવિ દલપતરામ
રણજિતરામ મહેતા
કવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP