ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? જ્ઞાનલાલ દૂરબીન નરકેસરી શાણો જ્ઞાનલાલ દૂરબીન નરકેસરી શાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? સ્નેહી પરમાર લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક હરિન્દ્ર દવે સ્નેહી પરમાર લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... વિનીત જોડણીકોશ નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP