ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માનવીની ભવાઈ
ઝેર તો પીધા છે જાણી જાણી
જય સોમનાથ
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ
નટવરલાલ પંડ્યા
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

કનૈયાલાલ મુનશી
પુરુરાજ જોષી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP