ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો રાગ'
'મારો રાગ મારો અસબાબ'
'મારો અસબાબ મારો રાગ'
'મારો અસબાબ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગનધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ
પડઘાની પેલે પાર
ધૂળમાંની પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP