ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
ગાંધીજી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પુનિતમહારાજ
બટુક મહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP