Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી
લોર્ડ રિપન
શ્રી વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

અન્નપુર્ણા
આપેલ બધી જ યોજનાઓ
મધ્યાહન ભોજન યોજના
અંત્યોદય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
બિહાર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી
તારીખ-ઈ-ફિરોઝશાહી
બાબરનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP