Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 5 15 10 20 5 15 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? ગુજરાત મહારાષ્ટ્ર બિહાર કેરળ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP