ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ? શ્રૃણવંતુ સમયનો સાતમો ભાગ બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં શ્રૃણવંતુ સમયનો સાતમો ભાગ બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? ઈડર વડાલી ભોયણી ધોળકા ઈડર વડાલી ભોયણી ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. સ્થિર પ્રેમભાવ બદલાતો આધ્યાત્મભાવ સ્થિર પ્રેમભાવ બદલાતો આધ્યાત્મભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP