ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

સમયનો સાતમો ભાગ
હું પણછ ખેંચીશ નહીં
બ્રહ્માસ્ત્ર
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
પિંગળશી ગઢવી
હેમુદાન ગઢવી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

આનંદશંકર ધ્રુવ
કેશવલાલ ધ્રુવ
૨.વ. દેસાઈ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP