ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ? સમયનો સાતમો ભાગ હું પણછ ખેંચીશ નહીં બ્રહ્માસ્ત્ર શ્રૃણવંતુ સમયનો સાતમો ભાગ હું પણછ ખેંચીશ નહીં બ્રહ્માસ્ત્ર શ્રૃણવંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? કવિ બોટાદકર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? ત્રિભુવનદાસ લુહાર ગીજુભાઈ બધેકા રમેશ પારેખ નગીનદાસ પારેખ ત્રિભુવનદાસ લુહાર ગીજુભાઈ બધેકા રમેશ પારેખ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આપેલ તમામ સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP