ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

શ્રૃણવંતુ
સમયનો સાતમો ભાગ
બ્રહ્માસ્ત્ર
હું પણછ ખેંચીશ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

કૌશલ મહાજનપદ
પાંચાલ મહાજનપદ
અવંતી જનપદ
મત્સ્ય મહાજનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP