ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

શ્રૃણવંતુ
બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ
હું પણછ ખેંચીશ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

ભાનુપ્રસાદ પંડ્યા
પ્રહલાદ પારેખ
મનુભાઈ પંચોળી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
જયંતી દલાલ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
ધીરુબેન પરિખ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP