ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

શ્રૃણવંતુ
બ્રહ્માસ્ત્ર
હું પણછ ખેંચીશ નહીં
સમયનો સાતમો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

કવિ ન્હાનાલાલ
નારાયણ દેસાઈ
બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

મહિપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
બળવંત મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP