ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.
ગુનેગાર ઠાર મરાયો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?

લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ
આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ
આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP