ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ બંને
ભારતની વિશાળ સંપત્તિ
કુદરતી સંશાધનો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એ.કે.સેન
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એમ.એસ.આહલુવાલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

રિઝર્વ બેંક
સ્ટેટ બેંક
પ્રસાર ભારતી
ભારતીય જીવન વીમા નિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP