ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ___ બેકારી જોવા મળે છે. નિરપેક્ષ સાપેક્ષ માળખાગત ચક્રિય નિરપેક્ષ સાપેક્ષ માળખાગત ચક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1951 1949 1952 1948 1951 1949 1952 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ.આહલુવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને નિકાસ મોંઘી બને નિકાસો સસ્તી બને આયાતો સસ્તી બને આયાતો મોંઘી બને નિકાસ મોંઘી બને નિકાસો સસ્તી બને આયાતો સસ્તી બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP