ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

આમર્ત્ય સેન
વેંકટરામન દાસગુપ્ત
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
હૈદર અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

પાંચમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

કરન્ટ ખાતું
બાંધી મુદત ખાતું
રિકરીંગ ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP