ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
હૈદર અલી
આમર્ત્ય સેન
વેંકટરામન દાસગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવીંગ્સ ખાતુ
બાંધી મુદત ખાતુ
કરન્ટ ખાતુ
રિકરિંગ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ?

અંદાજપત્રીય ખાધ
પ્રાથમિક ખાધ
મહેસૂલી ખાધ
અસરકારક મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP