ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
આમર્ત્ય સેન
વેંકટરામન દાસગુપ્ત
હૈદર અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશત: ખાનગીકરણ
પાયાનું વિમૂડીકરણ
અંશતઃ હસ્તાંતરણ
મોટા પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ભૂસ્તરશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ
જૈવ રસાયણશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

વાય. કે. અલઘ સમિતિ
એન.સી. સકસેના સમિતી
લાકડાવાલા સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP