ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

જિલ્લા ખેતીવાડી અધિકારી
ગ્રામ પંચાયત
પ્રાથમિક સેવા સહકારી મંડળી
ગ્રામસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

1 અને 2
1 થી 4 તમામ
1
2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

એમ.એસ. સ્વામીનાથન
હીરાલાલ ચૌધરી
શામળભાઈ ખારવા
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP