ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ દાણલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ડાકોર ચાંપાનેર પાવાગઢ બેચરાજી ડાકોર ચાંપાનેર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર ચંદ્રવદન સી. મહેતા નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર ચંદ્રવદન સી. મહેતા નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? પઢાર સિદી ધાનક કોટવાલિયા પઢાર સિદી ધાનક કોટવાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. માર મારવો ધૂન લાગવી શાબાશી આપવી કારીગરી કરવી માર મારવો ધૂન લાગવી શાબાશી આપવી કારીગરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ચોરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP