ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ક.મા.મુનશી - લઘરો
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
રમેશ પારેખ - સોનલ
હરિકૃષ્ણ પાઠક - અડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ?

ચંદ્રકાંત શેઠ
પન્ના નાયક
ચુનીલાલ મડિયા
ચંદ્રકાંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP