ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
નંદશંકર તુળજાશંકર મહેતા
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

કિશોર મકવાણા
રઘુવીર ચૌધરી
વિષ્ણુ પંડ્યા
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
એક પણ નહીં
શિવેત સંસ્કૃત નાટક
વૈષ્ણવ સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP