ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા પુત્ર વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા તારક મહેતા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા તારક મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? બાણભટ્ટ કવિ ભટ્ટી કવિ કલ્હણ કવિ બિલ્હણ બાણભટ્ટ કવિ ભટ્ટી કવિ કલ્હણ કવિ બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? પ્રશસ્તિકાવ્ય આત્મકથા સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP