ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ બેફામ સુંદરમ્ આદિલ સ્નેહરશ્મિ બેફામ સુંદરમ્ આદિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? વાસુકી રાજહંસ તનય અટાર વાસુકી રાજહંસ તનય અટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-ii, b-iii, c-iv, d-i a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iii, c-iv, d-i a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગન ધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ગગન ધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP