ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે નવલરામ નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? કાકા કાલેલકર જલન માતરી ઈવા ડેવ જોસેફ મૅકવાન કાકા કાલેલકર જલન માતરી ઈવા ડેવ જોસેફ મૅકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? ભોગીલાલ ગાંધી રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી રાજેન્દ્ર શુક્લ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? બાબુસાહેબ ગાયકવાડ પ્રીતમ ધીરો ભોજાભગત બાબુસાહેબ ગાયકવાડ પ્રીતમ ધીરો ભોજાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP