ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

ભાલણ
નાકર
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP