ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

જ્ઞાનસાગર
વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

ડૉ.સ્વામિનાથનના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર
રણજિતરામ મહેતા
દામોદર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP