ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

મહંમદ બેગડો
કુતુબુદ્દીન અહમદશાહ
નાસુરુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા શામળસિંહજી
મહારાજા તખ્તસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીરમંડળનો વડો
વજીર
સેનાપતિ કે સૈન્યનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP